અમદાવાદનુ કાંકરિયા તળાવ પરીસર આજથી લોકો માટે સંપૂર્ણ ખુલ્લુ

|

Nov 01, 2020 | 8:20 AM

કોરોનાની મહામારીને લઈને બંધ રહેલ કાંકરીયા તળાવ પરીસર આજથી લોકો માટે સંપૂર્ણપણે ખુલ્લુ છે. કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે તબક્કાવાર કાંકરિયા પરીસરને ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતું. લગભગ 20 દિવસ પૂર્વે જ કાંકરિયા પરીસરમાં આવેલ કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય ખુલ્લુ મૂકાયુ હતું. પરંતુ તેને નબળો પ્રતિસાદ મળ્યો હતો. લોકો કોરોનાનું સંક્રમણ થવાના ભયે પુરતી સંખ્યામાં […]

અમદાવાદનુ કાંકરિયા તળાવ પરીસર આજથી લોકો માટે સંપૂર્ણ ખુલ્લુ

Follow us on

કોરોનાની મહામારીને લઈને બંધ રહેલ કાંકરીયા તળાવ પરીસર આજથી લોકો માટે સંપૂર્ણપણે ખુલ્લુ છે. કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે તબક્કાવાર કાંકરિયા પરીસરને ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતું. લગભગ 20 દિવસ પૂર્વે જ કાંકરિયા પરીસરમાં આવેલ કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય ખુલ્લુ મૂકાયુ હતું. પરંતુ તેને નબળો પ્રતિસાદ મળ્યો હતો. લોકો કોરોનાનું સંક્રમણ થવાના ભયે પુરતી સંખ્યામાં કાંકરિયા પરીસર ખાતે આવતા નથી. આવા સમયે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ, કાંકરિયા પરીસરમાં આવેલ તમામ પ્રકારની રાઈડ અને ગેમ્સને લોકો માટે ખુલ્લી મૂકી છે. જો કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે તેવુ સત્તાધીશો કહી રહ્યાં છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચોઃ ગુજરાતના શહેરી વિસ્તારોમાં પોતાનું આરોગ્ય જોખમમાં મૂકીને, માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સ વિના ખરીદી કરવા ઉમટતા લોકો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article