AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ ડિવિઝનની કેટલીક વિશેષ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેનમાં રૂપાંતરિત કરી

આ ટ્રેનોનું પરિચાલન હજુ શરૂ કરવામાં આવ્યું નથી અને આ ટ્રેનોની સેવાઓ ફરી શરૂ થશે, ત્યારે આ ટ્રેનો સુપરફાસ્ટ ટ્રેનમાં રૂપાંતરિત થઈ જશે.

પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ ડિવિઝનની કેટલીક વિશેષ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેનમાં રૂપાંતરિત કરી
IRCTCT STOCK SPLIT
Darshal Raval
| Edited By: | Updated on: Oct 02, 2021 | 7:04 PM
Share

AHMEDABAD : પેસેન્જરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ મેલ/એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેન તરીકે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિવિઝનલ રેલવે પ્રવક્તાના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું પરિચાલન હજુ શરૂ કરવામાં આવ્યું નથી અને આ ટ્રેનોની સેવાઓ ફરી શરૂ થશે, ત્યારે આ ટ્રેનો સુપરફાસ્ટ ટ્રેનમાં રૂપાંતરિત થઈ જશે –

1) ટ્રેન નંબર 09211 અમદાવાદ-અજમેર સ્પેશિયલ ટ્રેન 2) ટ્રેન નંબર 09212 અજમેર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 3) ટ્રેન નંબર 09405 ગાંધીધામ-પાલનપુર સ્પેશિયલ ટ્રેન 4) ટ્રેન નંબર 09404 પાલનપુર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન 5) ટ્રેન નંબર 09335 ગાંધીધામ-ઇન્દોર સ્પેશિયલ ટ્રેન 6) ટ્રેન નંબર 09336 ઇન્દોર-ગાંધીધામ સ્પેશિયલ ટ્રેન

પેસેન્જરો સ્પેશિયલ ટ્રેનોના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે  www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પેશિયલ ટ્રેનમાં માત્ર કન્ફર્મ ટિકિટ ધરાવતા પેસેન્જરોને જ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા પેસેન્જરોને બોર્ડિંગ, મુસાફરી અને મુસાફરી દરમિયાન COVID-19 ના સંબંધિત તમામ નિયમો અને એસઓપીનું પાલન કરવા વિનંતી છે.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">