AHMEDABAD : રાજ્યમાં હવે દરેક જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બનાવવા સરકારને દરખાસ્ત કરવામાં આવશે

હાલ 10 જિલ્લામાં 24 જગ્યા પર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત છે, જે દરેક જિલ્લામાં બનાવવા સરકારને દરખાસ્ત કરાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 11:48 PM

AHMEDABAD : દિવસે દિવસે ચોરી લૂંટ કરવાની સ્ટાઈલ બદલાઈ રહી છે. હવે રોકડની લૂંટ કરતાં સાઈબર ક્રાઈમના કિસ્સાઓ વધ્યા છે ત્યારે આ મુદ્દે પોલીસને વધુ સજ્જ કરવા અંગે સાયબર ક્રાઈમ સેમિનારનું આયોજન કરાયું..એચ કે કોલેજ ખાતે યોજાયેલા સાયબર ક્રાઈમ અને પ્રોસિક્યુશન સેમિનારમાં ડીજીપી આશિષ ભાટીયા અને કમિશ્નર સંજય શ્રીવાસ્તવ હાજર રહ્યા.સેમિનારમાં આશિષ ભાટિયાએ કહ્યું કે દરેક જિલ્લામાં એક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવા દરખાસ્ત કરાઈ છે. હાલ 10 જિલ્લામાં 24 જગ્યા પર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન કાર્યરત છે, જે દરેક જિલ્લામાં બનાવવા સરકારને દરખાસ્ત કરાશે.ડીજીપીએ કહ્યું કે આર્થિક છેતપરિંડી સામે પોલીસ વધુ સજ્જ થઈ રહી છે અને આરોપી કરતાં પણ પૈસા રિકવર થાય તે માટે પહેલો પ્રયાસ કરવામાં આવે છે.

 

આ પણ વાંચો : ગંદકીથી ખદબદી રહ્યો છે અમદાવાદનો હાટકેશ્વર વિસ્તાર, સ્થાનિકો પૂછી રહ્યા છે ક્યારે મળશે ગંદકીથી મુક્તિ ?

આ પણ વાંચો : GANDHINAGAR મહાનગરપાલિકાની ચૂંટણીમાં 34 સંવેદનશીલ બુથ પર સતત વીડિયોગ્રાફી કરવામાં આવશે

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">