રથયાત્રા 2020: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પહિંદવિધિની શરૂઆત

|

Sep 28, 2020 | 12:51 PM

અમદાવાદની 143મી રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મંદિરમાં જ રથ રખાશે. ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જઈ શકશે. મંદિરમાં તમામ લોકોનું થર્મલ સ્કેનિંગ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી અને રથનું પ્રસ્થાન કરાવ્યું. Web Stories View more દેશી સફેદ જુવાર […]

રથયાત્રા 2020: મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પહિંદવિધિની શરૂઆત

Follow us on

અમદાવાદની 143મી રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મંદિરમાં જ રથ રખાશે. ભક્તો સોશિયલ ડિસ્ટન્સ સાથે ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જઈ શકશે. મંદિરમાં તમામ લોકોનું થર્મલ સ્કેનિંગ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પહિંદ વિધિ કરી અને રથનું પ્રસ્થાન કરાવ્યું.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુખ્યપ્રધાનની સાથે તેમના પત્ની અંજલી રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ પણ હાજર રહ્યા. ત્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા અને પોલીસ કમિશનર પણ હાજર રહ્યા. વધુમાં મુખ્યપ્રધાને કહ્યું કે કોરોનાના કારણે નગરયાત્રા નીકાળી શક્યા નથી, હાઈકોર્ટે મંજૂરી ના આપી તેથી મંદિરમાં રથયાત્રા યોજાશે. અમે કર્ફ્યુ લાદવા સુધીની તૈયારી દાખવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:51 am, Tue, 23 June 20

Next Article