ઈતિહાસમાં પ્રથમ વખત અમદાવાદમાં રથયાત્રા નહીં નીકળે, હાઈકોર્ટે લગાવી રોક
અમદાવાદની રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 23 જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં નીકળે. રથયાત્રા નીકળે તો કોરોનાના કેસની સંખ્યા વધવાનો ડર હોવાથી હાઈકોર્ટે રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ હાઈકોર્ટનો નિર્ણય છે. જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપ દાસે કહ્યું કે પુરીમાં જે રીતે થશે તે રીતે કરીશું, આવતીકાલે સરકાર […]
ફાઈલ ફોટો
Follow us on
અમદાવાદની રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 23 જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં નીકળે. રથયાત્રા નીકળે તો કોરોનાના કેસની સંખ્યા વધવાનો ડર હોવાથી હાઈકોર્ટે રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ હાઈકોર્ટનો નિર્ણય છે. જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપ દાસે કહ્યું કે પુરીમાં જે રીતે થશે તે રીતે કરીશું, આવતીકાલે સરકાર સાથે વાટાઘાટો કરવામાં આવશે અને કોર્ટના ચુકાદાને માન્ય રાખવામાં આવશે.