ઈતિહાસમાં પ્રથમ વખત અમદાવાદમાં રથયાત્રા નહીં નીકળે, હાઈકોર્ટે લગાવી રોક

|

Sep 28, 2020 | 1:14 PM

અમદાવાદની રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 23 જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં નીકળે. રથયાત્રા નીકળે તો કોરોનાના કેસની સંખ્યા વધવાનો ડર હોવાથી હાઈકોર્ટે રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ હાઈકોર્ટનો નિર્ણય છે. જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપ દાસે કહ્યું કે પુરીમાં જે રીતે થશે તે રીતે કરીશું, આવતીકાલે સરકાર […]

ઈતિહાસમાં પ્રથમ વખત અમદાવાદમાં રથયાત્રા નહીં નીકળે, હાઈકોર્ટે લગાવી રોક
ફાઈલ ફોટો

Follow us on

અમદાવાદની રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. 23 જૂને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નહીં નીકળે. રથયાત્રા નીકળે તો કોરોનાના કેસની સંખ્યા વધવાનો ડર હોવાથી હાઈકોર્ટે રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ હાઈકોર્ટનો નિર્ણય છે. જગન્નાથ મંદિરના મહંત શ્રી દિલીપ દાસે કહ્યું કે પુરીમાં જે રીતે થશે તે રીતે કરીશું, આવતીકાલે સરકાર સાથે વાટાઘાટો કરવામાં આવશે અને કોર્ટના ચુકાદાને માન્ય રાખવામાં આવશે.

 

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:52 pm, Sat, 20 June 20

Next Article