અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે RAF અને CRPFને કરાશે તૈનાત, જુઓ DGP શિવાનંદ ઝાએ શું કહ્યું?

|

Sep 29, 2020 | 12:23 PM

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કમિશનર વિજય નેહરા પણ ક્વોરન્ટાઈન થયા છે ત્યારે શહેરની જવાબદારી સિનિયર અધિકારીઓને સોંપવામાં આવી છે. રેડ ઝોન વિસ્તારમાં કેસ ના આવે અને લોકો લોકડાઉનનું પાલન કરે તે માટે હવે RAF ઉતારવામાં આવશે.  CRPFની કુલ 8 કંપનીઓ કન્ટેનમેન્ટ વિસ્તારમાં તૈનાત રહેશે. રેડ ઝોનમાં આરએએફના જવાનોને ઉતારવામાં આવશે. […]

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે RAF અને CRPFને કરાશે તૈનાત, જુઓ DGP શિવાનંદ ઝાએ શું કહ્યું?
તસ્વીર પ્રતિકાત્મક છે.

Follow us on

અમદાવાદમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કમિશનર વિજય નેહરા પણ ક્વોરન્ટાઈન થયા છે ત્યારે શહેરની જવાબદારી સિનિયર અધિકારીઓને સોંપવામાં આવી છે. રેડ ઝોન વિસ્તારમાં કેસ ના આવે અને લોકો લોકડાઉનનું પાલન કરે તે માટે હવે RAF ઉતારવામાં આવશે.  CRPFની કુલ 8 કંપનીઓ કન્ટેનમેન્ટ વિસ્તારમાં તૈનાત રહેશે. રેડ ઝોનમાં આરએએફના જવાનોને ઉતારવામાં આવશે. SRP તો રેડ ઝોન વિસ્તારમાં તૈનાત જ છે પણ હવે CRPF અને RAFની મદદ લેવામાં આવશે.  અમદાવાદમાં ગુરુદ્વારા જે લોકો ભેગા થયા હતા તેમની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેવી માહિતી શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો :   અમદાવાદ સિવિલ કેન્સર હોસ્પિટલમાં કોરોનાની એન્ટ્રી, 31 જેટલા કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:23 pm, Wed, 6 May 20

Next Article