ભારત સરકાર દ્વારા લગાવાયેલા નવા નિયમોના કારણે અમદાવાદ(Ahmedabad) થી ઉપડતી એર ઈન્ડિયા(Air India) ની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-મુંબઈ અને અમદાવાદ-દિલ્લી વચ્ચેની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેમાં દર મંગળવાર અને ગુરૂવારે ઓપરેટ થતી હતી ફ્લાઈટ 31 ઓગષ્ટ સુધી રદ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Surat: 2017માં થયેલી હત્યાનો આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપાયો, સોના-ચાંદીની દુકાનમાં લૂંટના ઇરાદે કર્યું હતું ફાયરિંગ
આ પણ વાંચો : LPG Gas Cylinder Price : એલપીજી ગેસ સિલિન્ડર 73.5 રૂપિયા મોંઘો થયો , જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ