Ahmedabad : સરખેજ નજીક ચાલુ કારમાં આગ લાગી, કોઇ જાનહાનિ નહિ

|

Jul 17, 2021 | 10:04 PM

જો કે આ ગાડીમાં પતિ પત્ની અને બે બાળકો સવાર હતા સમય સુચકતા વાપરીને તેઓ ગાડી ઉભી રાખીને ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.

અમદાવાદ(Ahmedabad) માં સરખેજ રોડ ગુલઝાર પાર્ક પાસે જમાલપુરથી સરખેજ જતી ચાલુ રેનોલ્ટ ગાડીમાં અચાનક  આગ (Fire) લાગી હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. જેમાં ગુલઝાર પાર્ક ગેટ નંબર એક પાસે કારમાં આગ લાગી હતી. જો કે આ ગાડીમાં પતિ પત્ની અને બે બાળકો સવાર હતા સમય સુચકતા વાપરીને તેઓ ગાડી ઉભી રાખીને ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું તેમજ આગ પણ કાબૂ મેળવ્યો હતો. આ કારમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

આ પણ વાંચો : કચ્છમાં સતત બીજા દિવસે લગ્નમા ફાયરીંગની ઘટના, કાયદો વ્યવસ્થાની સ્થિતી સામે અનેક સવાલો થયા ઉભા

આ પણ વાંચો : ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા મામલે તાલિબાન અને અમેરિકાએ વ્યક્ત કર્યું દુઃખ

Published On - 10:01 pm, Sat, 17 July 21

Next Video