Ahmedabad: ચૌધરી હોસ્પિટલમાં મહિલા દર્દીનું મોત થતાં પરિજનોએ ડૉક્ટર પર બેદરકારીનો આક્ષેપ કર્યો

સારવાર દરમિયાન એક ડૉકટરે તેમને બ્લડ ચડાવવું પડશે તેમ જણાવ્યું હતું, જ્યારે અન્ય ડૉકટરે ઇન્જેક્શનથી સારું થઈ જશે તેમ જણાવ્યું હતું. આમ બે ડૉક્ટરોએ અલગ અલગ વાત કરતા હતા. ત્યારબાદ દર્દી મૃત્યુ પામતા પરિજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 1:06 PM

અમદાવાદ (Ahmedabad) ના સૈજપુર બોઘા વિસ્તારમાં નરોડા રોડ પર આવેલી ચૌધરી હોસ્પિટલ (Hospital ) માં મહિલા (woman) દર્દીનું વહેલી સવારે મોત થતાં દર્દીના પરિજનોએ ડૉક્ટર (doctor) પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. 45 વર્ષીય મંજુદેવીની તબિયત ખરાબ થતાં તેમને ચૌધરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક ડૉકટરે તેમને બ્લડ ચડાવવું પડશે તેમ જણાવ્યું હતું, જ્યારે અન્ય ડૉકટરે ઇન્જેક્શનથી સારું થઈ જશે તેમ જણાવ્યું હતું. આમ બે ડૉક્ટરોએ અલગ અલગ વાત કરતા દર્દીના પરિજનો મૂંઝવણમાં મુકાયા હતા. ત્યારબાદ આજે વહેલી સવારે દર્દી મૃત્યુ પામતા પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવી ડૉકટરો પર બેદરકારીનો આક્ષેપ મૂક્યો હતો અને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મેઘાણીનગરમાં સંત કોલોનીમાં રહેતા શ્યામવીર દિવાકરે જણાવ્યું હતું કે મારા ભાભી મંજુદેવીની તબિયત ખરાબ થતાં અમે તેઓને નરોડા રોડ પર આવેલી ચૌધરી હોસ્પિટલમાં લઈ ગયા હતા. રાત્રે હોસ્પિટલમાં તેઓને ડોક્ટરે બ્લડ ચઢાવવાનું કહ્યું હતું અને અન્ય ડોક્ટરે ઇન્જેકશન લગાવવા માટે કહ્યું હતું. અમે લોહીનો રિપોર્ટ માંગ્યો તો અમને રિપોર્ટ આપ્યો નહીં અને જેમતેમ કરીને કોઈ સારવાર કરી હતી અને આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયું છે. તેઓની પાસે અમે બધા રિપોર્ટ માગી રહ્યા છીએ, પરંતુ રિપોર્ટ આપી રહ્યા નથી.

તેમણે એમ પણ કહ્યું કે ખોટી સારવાર કરતા મારા ભાભીનું મૃત્યુ થયુ છે અમે પોલીસને જાણ કરી છે. પોલીસ અહીં આવી છે. ડોક્ટરો હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું કહે છે. તેમની પાસે અમે રિપોર્ટ માગતા તેઓ પોલીસને અમે રિપોર્ટ આપીશું તેમ કહે છે.

આ્ પણ વાંચોઃ Jamnagar: યુવાનની છરી મારીને હત્યા, સમાધાન માટે બોલાવી રહેંશી નાખ્યો, ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

આ પણ વાંચોઃ Surat: સોનાની દાણચોરીનો પર્દાફાશ, શારજાહથી આવેલા દંપતિના શરીરમાંથી મળ્યું 1 કરોડનું સોનું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">