અમદાવાદ(Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ વિસર્જન( Ganesh Immersion) માટે શહેરમાં 52 જેટલા કુંડ બનાવવામાં આવ્યા છે. તમામ કુંડ પર લાઇટ અને બેરિકેડ મુકવામાં આવ્યા છે, જેથી ધક્કામુક્કી ન થાય અને પાણીમાં કોઇ વ્યક્તિ ઉતરે નહી તે માટે પોલીસ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવશે. પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો ડીસીપી-13, પીઆઇ-70, પીએસઆઇ-265, કોન્સ્ટેબલ-5700, હોમગાર્ડ-3700 તેમજ એસઆરપી-ત્રણ ટુકડી અને આરએફપી-બે ટુકડી ખડેપગે રહેશે.
આ પણ વાંચો : Ganpati Visarjan 2021 Wishes: આજે ગણપતિ વિસર્જન વેળાએ પરિવાર અને મિત્રોને પાઠવો આ શુભ સંદેશ
આ પણ વાંચો : શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ છતાં ભક્તોની ભારે ભીડ
Published On - 9:40 am, Sun, 19 September 21