અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 46 પર પહોંચી ગઈ છે ત્યારે ડીડીઓ મહેશ બાબુએ કહ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં ધંધા ઉદ્યોગોને છૂટ અપાઈ હોવાથી કેસ વધી રહ્યા છે. અને શહેરી વિસ્તારના લોકો ગ્રામ્ય વિસ્તારમાં અવર-જવર કરતા હોવાથી કેસ વધી રહ્યા છે. જેને પગલે જિલ્લા વહીવટી તંત્રએ ચેકપોસ્ટ પર તપાસના આદેશ આપ્યા છે. સાથે જ ગામડાઓમાં સેનિટાઈઝેશનની કામગીરી વધારી દેવાઈ છે. ડીડીઓએ કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા વધુ ઝડપી બનાવાશે.
આ પણ વાંચો: VIDEO:સુરતથી પરપ્રાંતિયોને વતન લઈ જવા ટ્રેન રવાના
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો