અમદાવાદનાં વસ્ત્રાપુરમાં રથયાત્રાનાં વિવાદિત પોસ્ટરમાં ચારની અટકાયત, પોસ્ટર લગાડનારા કોંગ્રેસનાં કાર્યકર હોવાનું ખુલ્યું

|

Jul 01, 2020 | 9:29 AM

અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારમાં રથયાત્રાના વિવાદિત પોસ્ટર લગાડવાની ઘટનામાં પોલીસે CCTVનાં આધારે 4 લોકોની અટકાયત કરી લીધી છે. ઝડપાયેલા શખ્સો કોંગ્રેસના કાર્યકર્તા હોવાનું સામે આવ્યું જેના આધારે વિરામ દેસાઈ સહિત ચાર લોકોની અટકાયત કરાઈ હતી. રથયાત્રા સાથે લાગણી જોડાયેલી હોવાથી પોસ્ટર લગાવ્યા હોવાનું કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોલીસ આ મામલામાં વધુ પૂછપરછ કરી રહી છે. […]

અમદાવાદનાં વસ્ત્રાપુરમાં રથયાત્રાનાં વિવાદિત પોસ્ટરમાં ચારની અટકાયત, પોસ્ટર લગાડનારા કોંગ્રેસનાં કાર્યકર હોવાનું ખુલ્યું
http://tv9gujarati.in/ahmedabad-na-vas…-char-ni-atkayat/

Follow us on

અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારમાં રથયાત્રાના વિવાદિત પોસ્ટર લગાડવાની ઘટનામાં પોલીસે CCTVનાં આધારે 4 લોકોની અટકાયત કરી લીધી છે. ઝડપાયેલા શખ્સો કોંગ્રેસના કાર્યકર્તા હોવાનું સામે આવ્યું જેના આધારે વિરામ દેસાઈ સહિત ચાર લોકોની અટકાયત કરાઈ હતી. રથયાત્રા સાથે લાગણી જોડાયેલી હોવાથી પોસ્ટર લગાવ્યા હોવાનું કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોલીસ આ મામલામાં વધુ પૂછપરછ કરી રહી છે.

 

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

Next Article