અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારમાં રથયાત્રાના વિવાદિત પોસ્ટર લગાડવાની ઘટનામાં પોલીસે CCTVનાં આધારે 4 લોકોની અટકાયત કરી લીધી છે. ઝડપાયેલા શખ્સો કોંગ્રેસના કાર્યકર્તા હોવાનું સામે આવ્યું જેના આધારે વિરામ દેસાઈ સહિત ચાર લોકોની અટકાયત કરાઈ હતી. રથયાત્રા સાથે લાગણી જોડાયેલી હોવાથી પોસ્ટર લગાવ્યા હોવાનું કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોલીસ આ મામલામાં વધુ પૂછપરછ કરી રહી છે. […]
અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારમાં રથયાત્રાના વિવાદિત પોસ્ટર લગાડવાની ઘટનામાં પોલીસે CCTVનાં આધારે 4 લોકોની અટકાયત કરી લીધી છે. ઝડપાયેલા શખ્સો કોંગ્રેસના કાર્યકર્તા હોવાનું સામે આવ્યું જેના આધારે વિરામ દેસાઈ સહિત ચાર લોકોની અટકાયત કરાઈ હતી. રથયાત્રા સાથે લાગણી જોડાયેલી હોવાથી પોસ્ટર લગાવ્યા હોવાનું કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું. પોલીસ આ મામલામાં વધુ પૂછપરછ કરી રહી છે.