અમદાવાદનાં પિરાણા પિપળજ આગ કેસમાં FSLની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, કેમિકલનાં ઉપયોગને લઈ તપાસ

|

Nov 05, 2020 | 11:28 AM

 અમદાવાદના પિરાણા પાસે આવેલા પિપળજમાં આગ કેસમાં FSLની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. FSLની ટીમે ઘટના સ્થળના મુલાકાત લીધી હતી અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, આખરે અહીં ક્યા પ્રકારનું કેમિકલ ઉપયોગમાં લેવામાં આવતું હતુ. શું બ્લાસ્ટ થઇ શકે તેવું કેમિકલ ઉપયોગમાં લેવાતો હતો? શું આ કેમિકલ માટે જે સાવચેતી ના પગલાં લેવા […]

અમદાવાદનાં પિરાણા પિપળજ આગ કેસમાં FSLની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, કેમિકલનાં ઉપયોગને લઈ તપાસ

Follow us on

 અમદાવાદના પિરાણા પાસે આવેલા પિપળજમાં આગ કેસમાં FSLની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. FSLની ટીમે ઘટના સ્થળના મુલાકાત લીધી હતી અને એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે, આખરે અહીં ક્યા પ્રકારનું કેમિકલ ઉપયોગમાં લેવામાં આવતું હતુ. શું બ્લાસ્ટ થઇ શકે તેવું કેમિકલ ઉપયોગમાં લેવાતો હતો? શું આ કેમિકલ માટે જે સાવચેતી ના પગલાં લેવા જોઇએ તે પગલાં કંપનીએ નહોતા લીધા? એવી માહિતી મળી રહી છે કે, હાઈડ્રોજન પેરોક્સાઈડ,હાઈ મિથાઈલ થેલેટ, ડાય ઈથાઈલ ગ્લાયકોલ, મિથાઈલ ઈથાઈલ ગેરોન આ ચાર કેમિકલ અહીંયા હતા. તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article