કાંકરીયા રાઈડ તૂટવામાં 15 વર્ષીય તીર્થ ભાવસારના ડાબા પગને કાપવો પડ્યો અને જમણા પગમાં ફ્રેકચર

|

Jul 16, 2019 | 12:56 PM

અમદાવાદના કાંકરીયામાં રાઈડ તૂટી પડવાને મુદ્દે એલજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સંજય ત્રિપાઠીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, હાલ તમામ 28 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 27 દર્દીઓની હાલત સ્થિર છે. આ પણ વાંચોઃ VIDEO: કોંગ્રેસના MLA પદ પરથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરની જીભ પર PM મોદીના વખાણ Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

કાંકરીયા રાઈડ તૂટવામાં 15 વર્ષીય તીર્થ ભાવસારના ડાબા પગને કાપવો પડ્યો અને જમણા પગમાં ફ્રેકચર
karnavati

Follow us on

અમદાવાદના કાંકરીયામાં રાઈડ તૂટી પડવાને મુદ્દે એલજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સંજય ત્રિપાઠીએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, હાલ તમામ 28 ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. જેમાંથી 27 દર્દીઓની હાલત સ્થિર છે.

આ પણ વાંચોઃ VIDEO: કોંગ્રેસના MLA પદ પરથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરની જીભ પર PM મોદીના વખાણ

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જ્યારે 15 વર્ષીય તીર્થ ભાવસારના ડાબા પગને કાપવો પડ્યો છે. અને તેના જમણા પગમાં ફ્રેકચર છે. તેની હાલત નાજુક હોવાથી તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કાંકરીયામાં રાઈડ તૂટી પડવાને પગલે મોટાભાગના દર્દીઓને કરોડરજ્જુમાં ઈજા પહોંચી હતી. જ્યારે 8 દર્દીઓને પગ, થાપા અને હાથમાં ફ્રેકચર થયા હતા. જેઓ હાલ સારવાર હેઠળ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article