Ahmedabad: નગરસેવકોની સમાજ સેવા, AMCના કોર્પોરેટરો હવે આ અનોખી રીતે ઉજવાશે પોતાનો જન્મદિવસ

AMC એ દરેક કાઉન્સિલરને પત્ર લખી નવી પહેલ શરુ કરવા જાણ કરવામાં આવી છે. જેમાં દરેક નગરસેવક પોતાના જીવનના સારા પ્રસંગોની ઉજવણી કુપોષિત બાળકો સાથે કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 7:59 AM

AMC ના કાઉન્સિલરો હવે કુપોષિત બાળકોના વ્હારે આવ્યા છે. અમદાવાદ નગરસેવકોએ સમાજ સેવાનો મોટો નિર્ણય કર્યો છે. જે અનુસાર હવે કાઉન્સિલરો પોતાનો જન્મદિન અનોખી રીતે ઉજવશે. જી હા નગરસેવકો પોતાનો જન્મ દિવસ કુપોષિત અને ગરીબ પરિવારના બાળકો સાથે ઉજવશે. એક તરફ પ્રધાનમંત્રી મોદીનું કુપોષણ મુક્ત ભારત અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આ નિર્ણય અભિયાનને વેગ આપશે. સારા કાર્ય અને દેશમાંથી કુપોષણ નાબૂદ કરવાના અભિયાનને વેગ મળે તે માટે AMCના કોર્પોરેટરોએ આ અનોખો નિર્ણય કર્યો છે. આ નિર્ણય લેવા પાછળનો હેતુ બાળકોમાંથી કુપોષણ દૂર કરીને તેઓનો પૌષ્ટિક આહાર મળી રહે તેવો છે.

જણાવી દઈએ કે માત્ર જન્મદિવસ જ નહીં પરંતુ અન્ય સારા પ્રસંગોની પણ આ રીતે ઉજવણી કરવામાં આવશે. આ બાબતે દરેક કાઉન્સિલરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં આંગણવાડીના કુપોષિત બાળકો સાથે જીવનના સારા પ્રસંગો ઉજવી આ સમસ્યાના નિવારણ માટેની આ પહેલ અંગે જણાવવામાં આવ્યું છે. આ અંતરગત લગ્ન તિથી, જન્મદિવસ, ઘરમાં કોઈનો જન્મદિવસ જેવા દરેક પ્રસંગને આવા બાળકો સાથે ઉજવીને ભારતને મજબુત બનાવવાનું કાર્ય કરશે.

 

આ પણ વાંચો: PM Modi Kushinagar Visit: CM યોગીએ કહ્યું, ‘અહીથી ફેલાશે ભગવાન બુદ્ધનો સંદેશ, શરૂ થશે વિકાસની ઉડાન’

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પહોંચશે માણસા, પરિવાર પહોંચ્યો બહુચર માતાજી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં

Follow Us:
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">