AHMEDABAD : શહેર પોલીસ કમિશનરે 8 PSI ની આંતરિક બદલીઓ કરી, મનપસંદ જીમખાના જુગારધામ રેડ મામલે બદલીની ચર્ચા

|

Jul 18, 2021 | 6:53 AM

એક દિવસ પહેલા જ મનપસંદ જીમખાના જુગારધામ રેડ મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી-સ્ટાફને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે. જેમાં PI આર.આઈ. જાડેજા, ડી-સ્ટાફ PSI કે. સી. પટેલ અને ડી-સ્ટાફના 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

AHMEDABAD : શહેર પોલીસ કમિશનરે 8 PSI ની આંતરિક બદલીઓ કરી, મનપસંદ જીમખાના જુગારધામ રેડ મામલે બદલીની ચર્ચા
AHMEDABAD: City Police Commissioner made internal transfers of 8 PSI

Follow us on

AHMEDABAD : અમદાવાદ શહેર પોલીસ કમિશનરે 8 PSI ની આંતરિક બદલીઓ કરી છે. આ અગાઉ PSI એ.ડી. ચાવડાની બદલી રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. અન્ય પોલીસ અધિકારીઓની બદલી પર ટૂંક સમયમાં થઇ શકે છે. આ બદલીઓ દરિયાપુર જુગારધામ રેડ મામલે કરી હોવાની ચર્ચા થઇ રહી છે. એક દિવસ પહેલા જ મનપસંદ જીમખાના જુગારધામ રેડ મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી-સ્ટાફને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે. જેમાં PI આર.આઈ. જાડેજા, ડી-સ્ટાફ PSI કે. સી. પટેલ અને ડી-સ્ટાફના 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અમદાવાદ(Ahmedabad) માં મનપસંદ જીમખાના રેડ કેસમાં પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં દરિયાપુર(Dariapur) પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી-સ્ટાફને ડીજીપીએ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. જેમાં PI આર.આઈ. જાડેજા, ડી-સ્ટાફ PSI કે. સી. પટેલ અને ડી-સ્ટાફના 14 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા. આ કેસની વિગત મુજબ તાજેતરમાં મનપસંદ જીમખાનામા રેડ પડતા 180થી વધારે જુગારીઓ ઝડપાયા હતા. તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Published On - 6:51 am, Sun, 18 July 21

Next Article