Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક થતાં વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજમાં 1,682 ક્યુસેક પાણીની આવક થતાં 1840 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. વાસણા બેરેજનું 131 ફૂટ લેવલ મેઈન્ટેઈન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]