Gujarati NewsGujaratAhmedabad amc will run buses for passengers from kalupur railway station during curfew
અમદાવાદ: કર્ફ્યુ દરમિયાન કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરો માટે બસની વ્યવસ્થા કરાઈ
અમદાવાદમાં કર્ફ્યુ દરમિયાન રેલવે સ્ટેશને આવતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરો માટે બસની વ્યવસ્થા કરાઈ છે. કાલુપુર સ્ટેશનથી અલગ અલગ 17 રૂટ પર જવા માટે બસોની વ્યવસ્થા કરાઈ છે. Web Stories View more IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે […]
Follow us on
અમદાવાદમાં કર્ફ્યુ દરમિયાન રેલવે સ્ટેશને આવતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરો માટે બસની વ્યવસ્થા કરાઈ છે. કાલુપુર સ્ટેશનથી અલગ અલગ 17 રૂટ પર જવા માટે બસોની વ્યવસ્થા કરાઈ છે.