ડીજીસીએએ દ્વારા મંગળવારે સ્પાઇસ જેટના પાઇલટને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા હતા. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટના રનવે પર બેદરકારીના કારણે પાઈલટ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગે પડતા એક IPS અધિકારીનો VIDEO વાઈરલ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જુલાઈ મહિનામાં પાઈલટની બેદરકારીના કારણે બે વિમાન વચ્ચે ટ્કકર થવાની હતી. પરંતુ સદ્ભાગ્યે દુર્ઘટના ટળી ગઈ હતી. આ અંગે ATC દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. વિક્રમસિંહ ચૌહાણને પહેલા નોટિસ પાઠવી પૂછવામાં આવ્યું કે, તેમની બેદરકારી બદલ સસ્પેન્ડ કેમ ન કરવામાં આવે. સુત્રોની માહિતી મુજબ ATCની સૂચના વગર જ પાઈલટે ટેક્સી રનવેને ખાલી નહોતો કર્યો અને સૂચન વગર જ ટ્રેક પર પહોંચી ગયા હતા.
[yop_poll id=”1″]