અમદાવાદ એસટી નિગમનો 25 ઓક્ટોબરથી 40 વધુ બસો દોડાવવાનો નિર્ણય, લૉકડાઉન બાદ બંધ બસોને શરૂ કરાશે

|

Oct 24, 2020 | 8:24 AM

અમદાવાદ એસટી નિગમે આગામી 25 ઓક્ટોબરથી વધારાની 40 બસો દોડાવવાની જાહેરાત કરી છે. જેમાં 15 વૉલ્વો બસ અમદાવાદથી દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, ભૂજ અને સુરત તરફ દોડાવવામાં આવશે. જ્યારે 13 AC બસ અમદાવાદથી દાહોદ, ડીસા, મોરબી, ઉના તરફ દોડાવાશે. જ્યારે 6 AC સ્લીપર બસો અમદાવાદથી વાપી, સુરત અને પાટણ તરફ દોડાવાશે. […]

અમદાવાદ એસટી નિગમનો 25 ઓક્ટોબરથી 40 વધુ બસો દોડાવવાનો નિર્ણય, લૉકડાઉન બાદ બંધ બસોને શરૂ કરાશે

Follow us on

અમદાવાદ એસટી નિગમે આગામી 25 ઓક્ટોબરથી વધારાની 40 બસો દોડાવવાની જાહેરાત કરી છે. જેમાં 15 વૉલ્વો બસ અમદાવાદથી દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટ, ભૂજ અને સુરત તરફ દોડાવવામાં આવશે. જ્યારે 13 AC બસ અમદાવાદથી દાહોદ, ડીસા, મોરબી, ઉના તરફ દોડાવાશે. જ્યારે 6 AC સ્લીપર બસો અમદાવાદથી વાપી, સુરત અને પાટણ તરફ દોડાવાશે. લૉકડાઉન બાદથી રાજ્યના શહેરોમાં એસટી નિગમની બસોનું સંચાલન અટકાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ અનલૉકની પ્રક્રિયામાં કેટલાક અંતરની એસટી બસોને દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે અમદાવાદ એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 25 ઓક્ટોબરથી વધારાની 40 બસો દોડાવવામાં આવશે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article