અમદાવાદ શહેરમાં દિવસનો કર્ફ્યુ સરકારે રદ કર્યો છે. જયારે અમદાવાદ સહિતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુની અમલવારી યથાવત રાખી છે. ત્યારે અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા કેસને પગલે અમદાવાદના સ્થાનિકો શું માને છે ? અને, કર્ફ્યુનો અમલ કેટલો યોગ્ય છે તે બાબતે શું કહી રહ્યા છે અમદાવાદીઓ. જુઓ આ વીડિયોમાં. Web Stories View more આજનું […]
Follow us on
અમદાવાદ શહેરમાં દિવસનો કર્ફ્યુ સરકારે રદ કર્યો છે. જયારે અમદાવાદ સહિતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુની અમલવારી યથાવત રાખી છે. ત્યારે અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા કેસને પગલે અમદાવાદના સ્થાનિકો શું માને છે ? અને, કર્ફ્યુનો અમલ કેટલો યોગ્ય છે તે બાબતે શું કહી રહ્યા છે અમદાવાદીઓ. જુઓ આ વીડિયોમાં.