અમદાવાદમાં કોરોના સંક્રમણને પગલે રાત્રિ કર્ફ્યુ રખાયો યથાવત, કર્ફ્યુ બાબતે શું માનવું છે અમદાવાદીઓનું ?

|

Nov 22, 2020 | 7:39 PM

અમદાવાદ શહેરમાં દિવસનો કર્ફ્યુ સરકારે રદ કર્યો છે. જયારે અમદાવાદ સહિતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુની અમલવારી યથાવત રાખી છે. ત્યારે અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા કેસને પગલે અમદાવાદના સ્થાનિકો શું માને છે ? અને, કર્ફ્યુનો અમલ કેટલો યોગ્ય છે તે બાબતે શું કહી રહ્યા છે અમદાવાદીઓ. જુઓ આ વીડિયોમાં.   Web Stories View more આજનું […]

અમદાવાદમાં કોરોના સંક્રમણને પગલે રાત્રિ કર્ફ્યુ રખાયો યથાવત, કર્ફ્યુ બાબતે શું માનવું છે અમદાવાદીઓનું ?

Follow us on

અમદાવાદ શહેરમાં દિવસનો કર્ફ્યુ સરકારે રદ કર્યો છે. જયારે અમદાવાદ સહિતના ચાર મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુની અમલવારી યથાવત રાખી છે. ત્યારે અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા કેસને પગલે અમદાવાદના સ્થાનિકો શું માને છે ? અને, કર્ફ્યુનો અમલ કેટલો યોગ્ય છે તે બાબતે શું કહી રહ્યા છે અમદાવાદીઓ. જુઓ આ વીડિયોમાં.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article