અમદાવાદમાં 2 દિવસના કર્ફયુને લઇને કોઇ ગાઇડલાઇન જાહેર નહીં, સ્થાનિકો અને પોલીસમાં અસમંજસની સ્થિતિ

|

Nov 20, 2020 | 5:42 PM

અમદાવાદમાં 2 દિવસના કરફ્યૂને લઇને હજુ ગાઇડલાઇન જાહેર થઇ નથી. પોલીસ દ્વારા ગાઇડલાઇન જાહેર ન થતા અસમંજસની સ્થિતિ છે. કંઇ સેવાઓ ચાલુ રાખવી અને કંઇ સેવા બંધ રાખવી તેને લઇને અસમંજસ ઉભું થયું છે. પોલીસ અને મહાનગરપાલિકા વચ્ચે હજુ આ મામલે સંકલન નથી થયું. ફ્લાઇટ અને ટ્રેન ચાલુ રહેવાની છે. ત્યારે, રેલવે સ્ટેશન અને એરપોર્ટ […]

અમદાવાદમાં 2 દિવસના કર્ફયુને લઇને કોઇ ગાઇડલાઇન જાહેર નહીં, સ્થાનિકો અને પોલીસમાં અસમંજસની સ્થિતિ

Follow us on

અમદાવાદમાં 2 દિવસના કરફ્યૂને લઇને હજુ ગાઇડલાઇન જાહેર થઇ નથી. પોલીસ દ્વારા ગાઇડલાઇન જાહેર ન થતા અસમંજસની સ્થિતિ છે. કંઇ સેવાઓ ચાલુ રાખવી અને કંઇ સેવા બંધ રાખવી તેને લઇને અસમંજસ ઉભું થયું છે. પોલીસ અને મહાનગરપાલિકા વચ્ચે હજુ આ મામલે સંકલન નથી થયું. ફ્લાઇટ અને ટ્રેન ચાલુ રહેવાની છે. ત્યારે, રેલવે સ્ટેશન અને એરપોર્ટ સુધી પહોંચવા વાહન વ્યવહાર કેવી રીતે ચાલું રાખવો તે અંગે પણ મુંઝવણ છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article