ખેડૂતો માટે રાહતના સમાચાર, પાક નુકસાનીના સરવે બાદ સરકાર ચૂકવશે વળતર

|

Oct 31, 2019 | 5:10 PM

રાજ્ય સરકારે ખેડૂતો માટે સારી જાહેરાત કરી છે. ગુજરાતમાં માવઠાના લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.  ગુજરાત સરકાર સરવે કરશે  અને તે બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જેની પાસે વિમો નથી તેમને પણ કોઈ ચિંતા કરવાની જરુર નથી. સરવે બાદ જો નુકસાન પાકને થયું હશે તો વળતર […]

ખેડૂતો માટે રાહતના સમાચાર, પાક નુકસાનીના સરવે બાદ સરકાર ચૂકવશે વળતર

Follow us on

રાજ્ય સરકારે ખેડૂતો માટે સારી જાહેરાત કરી છે. ગુજરાતમાં માવઠાના લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે.  ગુજરાત સરકાર સરવે કરશે  અને તે બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જેની પાસે વિમો નથી તેમને પણ કોઈ ચિંતા કરવાની જરુર નથી. સરવે બાદ જો નુકસાન પાકને થયું હશે તો વળતર ચૂકવવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   WhatsApp હેકિંગ વિવાદ: ભારતમાં આ લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા, જાણો વિગત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article