સુરત અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારનો સૌથી મહત્વનો નિર્ણય, આ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ લગાવી દેવાયો

|

May 26, 2019 | 2:02 PM

સુરતની ભયાવહ ઘટના બાદ રાજ્ય સરકારની મોડે મોડેથી આંખો ઉઘડી છે. રાજ્ય સરકારે શેડ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ મૂકવાનો મહત્વનો નિર્ણય લીધો છે. શેડમાં મોટે ભાગે જ્વલનશીલ મટીરિયલ હોવાથી રાજ્ય સરકારે ઈમારતો પર બનાવેલા શેડ દૂર કરવાનો આદેશ કર્યો છે. નોંધનીય છે કે સુરતમાં શેડ પ્રકારના જ બાંધકામના કારણે આગ પ્રસરી હતી. અને આ આગમાં […]

સુરત અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારનો સૌથી મહત્વનો નિર્ણય, આ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ લગાવી દેવાયો

Follow us on

સુરતની ભયાવહ ઘટના બાદ રાજ્ય સરકારની મોડે મોડેથી આંખો ઉઘડી છે. રાજ્ય સરકારે શેડ પ્રકારના બાંધકામ પર પ્રતિબંધ મૂકવાનો મહત્વનો નિર્ણય લીધો છે. શેડમાં મોટે ભાગે જ્વલનશીલ મટીરિયલ હોવાથી રાજ્ય સરકારે ઈમારતો પર બનાવેલા શેડ દૂર કરવાનો આદેશ કર્યો છે. નોંધનીય છે કે સુરતમાં શેડ પ્રકારના જ બાંધકામના કારણે આગ પ્રસરી હતી. અને આ આગમાં 22 વ્યક્તિ હોમાઈ ગઈ છે. જેથી રાજ્ય સરકારના આદેશથી રાજ્યની તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાંથી શેડ દૂર કરાશે.

આ પણ વાંચોઃ સુરત અગ્નિકાંડમાં ક્લાસિસના સંચાલક ભાર્ગવ બુટાણીના બે દિવસ માટે રિમાન્ડ મંજૂર, આ બાબત પર તપાસ આગળ વધશે

TV9 Gujarati

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

 

ત્યારે જોવુ રહ્યું કે રાજ્ય સરકારના આ નિર્ણય બાદ કેટલી અસરકારક રીતે તેનું પાલ કરવામાં આવશે. કારણ કે, રાજ્યમાં મોટા પ્રમાણમાં આ પ્રકારની બનાવટ જોવા મળે છે. ઈમારતના સૌથી ઉપરના માળ પર મોટાભાગે આ રીતે બનાવટ કરીને કામ ચલાવતા હોય છે. બાંધકામ માટે તેનો ખર્ચ પણ ઓછો આવે છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તાકીદે નિર્ણય તો કરી દેવાયો છે. પરંતુ તેનો અમલ કેટલો અને ક્યાર સુધી કરવાવામાં આવેશે,

Published On - 1:58 pm, Sun, 26 May 19

Next Article