રાજકોટની શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ કરવા અને મૃતકોના વારસદારને રૂ. ચાર લાખ આપવાની જાહેરાત મુખ્યપ્રધાને કરી છે. શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગ બાબતે તપાસ કરવા ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ કે રાકેશને જવાબદારી સોંપી છે. મુખ્યપ્રધાને આગને કારણે માર્યા ગયેલા દર્દીએ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા, મૃતકના વારસદારને રૂ. ચાર લાખ આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો