પાટણના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામમાં બનાસ નદીનુ પાણી ફરી વળ્યુ છે. છેલ્લા બે દિવસથી વરસી રહેલા નોંધપાત્ર વરસાદને પગલે, બનાસનદીમાં નવુ નીર આવ્યું છે. બનાસનદીના પાણી અબિયાણા ગામની ફરતે ફરી વળ્યા છે. અબિયાણા ગામમાં આશરે 200 જેટલા ઘર આવેલ છે. તમામ ઘરમાં પણ પાણી ફરી વળ્યા હોવાનું ગ્રામ્યજનોનુ કહેવુ છે. બનાસનદીમાં પાણી ઓસર્યા બાદ, અબિયાણા […]
Follow us on
પાટણના સાંતલપુર તાલુકાના અબિયાણા ગામમાં બનાસ નદીનુ પાણી ફરી વળ્યુ છે. છેલ્લા બે દિવસથી વરસી રહેલા નોંધપાત્ર વરસાદને પગલે, બનાસનદીમાં નવુ નીર આવ્યું છે. બનાસનદીના પાણી અબિયાણા ગામની ફરતે ફરી વળ્યા છે. અબિયાણા ગામમાં આશરે 200 જેટલા ઘર આવેલ છે. તમામ ઘરમાં પણ પાણી ફરી વળ્યા હોવાનું ગ્રામ્યજનોનુ કહેવુ છે. બનાસનદીમાં પાણી ઓસર્યા બાદ, અબિયાણા ગામના પાણી ઓસરશે તેવુ કહેવું છે.