નર્મદા જિલ્લામાં આવેલી કેવડિયા કોલોની. નિસર્ગના ખોળામાં આવેલા આ જંગલ વિસ્તારમાં અનેક ઔષધીઓ ઉગે છે. જો કે લોકો તેનાથી સાવ અજાણ છે. જેને ધ્યાને લઈને રાજ્યના ઔષધ વિભાગે અહીં એક આરોગ્યવન ઉભું કર્યું છે. આ આરોગ્યવનમાં એવી અનેક વનસ્પતિઓ ઉગાડવામાં આવી છે જેના સેવનથી અનેક પ્રકારના રોગોને નિવારી શકાય છે. 17 એકરના વિસ્તારમાં આ આરોગ્યવન ઉભું કરવામાં આવ્યું છે. આ આરોગ્યવનમાં 390 પ્રકારની વનસ્પતિની પ્રજાતિઓ ઉગાડવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાત પર આવી વધુ એક આફત! અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ થઈ સક્રિય, જુઓ VIDEO