જૂનાગઢના વંથલીના ધણફુલિયા ગામમાં સિંહના હુમલામાં એક સગીરાનું મોત

|

Dec 22, 2020 | 1:34 PM

જૂનાગઢના વંથલીના ધણફુલિયા ગામે સિંહે માણસ પર હુમલો કર્યો છે. સિંહના હુમલામાં 14 વર્ષીય સગીરાનું મોત થયું છે. વાડી વિસ્તારમાં રહેતા પરિવારની બે પુત્રી રાત્રિ દરમિયાન બહાર જતા ખેતરમાં આ ઘટના બની હતી. બે બહેન પૈકી એકનો સિંહે શિકાર કર્યો, બીજી બાળકીએ પાણીના ટાંકામાં ઝંપલાવ્યું હતું. વંથલી પંથકમાં 6 મહિનાથી સિંહ પરિવારે ધામા નાંખ્યા છે. […]

જૂનાગઢના વંથલીના ધણફુલિયા ગામમાં સિંહના હુમલામાં એક સગીરાનું મોત

Follow us on

જૂનાગઢના વંથલીના ધણફુલિયા ગામે સિંહે માણસ પર હુમલો કર્યો છે. સિંહના હુમલામાં 14 વર્ષીય સગીરાનું મોત થયું છે. વાડી વિસ્તારમાં રહેતા પરિવારની બે પુત્રી રાત્રિ દરમિયાન બહાર જતા ખેતરમાં આ ઘટના બની હતી. બે બહેન પૈકી એકનો સિંહે શિકાર કર્યો, બીજી બાળકીએ પાણીના ટાંકામાં ઝંપલાવ્યું હતું. વંથલી પંથકમાં 6 મહિનાથી સિંહ પરિવારે ધામા નાંખ્યા છે. આ વિસ્તારમાં અનેક મારણ બાદ માનવી પર હુમલાને પગલે ભયનો માહોલ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Next Article