રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાનો આંક હજારથી ઓછો, 24 કલાકમાં 1,209 દર્દીએ કોરોનાને આપી માત

|

Dec 22, 2020 | 9:23 PM

રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાનો આંક હજારથી ઓછો નોંધાયો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 988 કેસ નોંધાયા

રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાનો આંક હજારથી ઓછો, 24 કલાકમાં 1,209 દર્દીએ કોરોનાને આપી માત

Follow us on

રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાનો આંક હજારથી ઓછો નોંધાયો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 988 કેસ નોંધાયા, ત્યારે 7 લોકોએ કોરોનાથી દમ તોડ્યો છે. અમદાવાદમાં 201 નવા કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 128 અને જિલ્લામાં 32 નવા કેસ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં 11,397 કેસ એક્ટિવ છે.

 

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

 

આ પણ વાંચો: સુરતની VNSGUએ પરીક્ષાની તારીખો કરી જાહેર, કોરોના ગાઈડલાઈનનો કડક અમલ કરાશે

 

Next Article