ચર્ચાસ્પદ બનેલા નિત્યાનંદ આશ્રમના વિવાદ મુદ્દે સરકારે તપાસના આદેશ આપ્યા છે. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગે આ અંગે મુખ્યપ્રધાનને જાણ કરી છે અને તપાસના આદેશ આપ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સાથે જ સ્થાનિક ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને તાત્કાલિક તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. મહિલા-બાળ આયોગ CWCનો રિપોર્ટ આવ્યા બાદ વિગતો જાહેર કરશે. મહત્વનું છે કે આ વિવાદ મુદ્દે ગઈકાલે પોલીસ ચાઈલ્ડ વેલ્ફેર અને મેજિસ્ટ્રેટે આશ્રમમાં જઈને તપાસ કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો