રાજકોટમાં કોરોનાની સ્થિતિ ગંભીર, 14 તલાટી કમ મંત્રીને કોરોના, લોકોને કામ વિના બહાર ના નિકળવા અપીલ

|

Sep 18, 2020 | 7:59 PM

રાજકોટ શહેર અને જિલ્લાની સાથેસાથે હવે સરકારી કચેરીઓમાં સરકારી કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમીત થઈ રહ્યાં છે. જિલ્લાના કુલ 14 જેટલા તલાટી કમ મંત્રીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા લોકોને કામ સિવાય બહાર ના નિકળવા અપીલ કરાઈ છે. આ પણ વાંચોઃપત્નીના પ્રેમીને મારવા અકસ્માત કર્યો પણ […]

રાજકોટમાં કોરોનાની સ્થિતિ ગંભીર, 14 તલાટી કમ મંત્રીને કોરોના, લોકોને કામ વિના બહાર ના નિકળવા અપીલ

Follow us on

રાજકોટ શહેર અને જિલ્લાની સાથેસાથે હવે સરકારી કચેરીઓમાં સરકારી કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમીત થઈ રહ્યાં છે. જિલ્લાના કુલ 14 જેટલા તલાટી કમ મંત્રીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા લોકોને કામ સિવાય બહાર ના નિકળવા અપીલ કરાઈ છે.

આ પણ વાંચોઃપત્નીના પ્રેમીને મારવા અકસ્માત કર્યો પણ પ્રેમીની માતા મૃત્યુ પામી, 2 મહિના બાદ ખુલ્યો ભેદ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:57 am, Wed, 9 September 20

Next Article