રાજકોટમાં કોરોનાની સ્થિતિ ગંભીર, 14 તલાટી કમ મંત્રીને કોરોના, લોકોને કામ વિના બહાર ના નિકળવા અપીલ
રાજકોટ શહેર અને જિલ્લાની સાથેસાથે હવે સરકારી કચેરીઓમાં સરકારી કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમીત થઈ રહ્યાં છે. જિલ્લાના કુલ 14 જેટલા તલાટી કમ મંત્રીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા લોકોને કામ સિવાય બહાર ના નિકળવા અપીલ કરાઈ છે. આ પણ વાંચોઃપત્નીના પ્રેમીને મારવા અકસ્માત કર્યો પણ […]
Follow us on
રાજકોટ શહેર અને જિલ્લાની સાથેસાથે હવે સરકારી કચેરીઓમાં સરકારી કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમીત થઈ રહ્યાં છે. જિલ્લાના કુલ 14 જેટલા તલાટી કમ મંત્રીના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસને ધ્યાને રાખીને વહીવટીતંત્ર દ્વારા લોકોને કામ સિવાય બહાર ના નિકળવા અપીલ કરાઈ છે.