સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1,372 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ત્યારે 15 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,370 લોકોના કોરોના વાઈરસથી મોત થયા છે. Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે […]
Follow us on
સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1,372 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. ત્યારે 15 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,370 લોકોના કોરોના વાઈરસથી મોત થયા છે.