પુષ્યનક્ષત્રમાં 125 કરોડના સોના ચાંદીનું થયુ વેચાણ, સોના ચાંદીના ભાવ ઘટતા 150 કરોડના મળ્યા એડવાન્સ ઓડર

|

Nov 11, 2020 | 11:13 AM

સોના અને ચાંદીના ભાવ ઘટતા પુષ્ય નક્ષત્રમાં અમદાવાદ શહેરમાં 125 કરોડના સોના-ચાંદીના દાગીનાનું વેચાણ અથવા તો બુકીગ થયુ હોવાના અહેવાલ સામે આવ્યા છે. પુષ્યનક્ષત્રમાં સવાસો કરોડનો વેપાર થતા સોના ચાદીના વેપાર સાથે જોડાયેલા વેપારી વર્ગમાં ખુશી વ્યાપી છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થતા 150 કરોડના સોના ચાંદીના દાગીના ખરીદવા માટે અગાઉથી જ નોંધણી કરાવી […]

પુષ્યનક્ષત્રમાં 125 કરોડના સોના ચાંદીનું થયુ વેચાણ, સોના ચાંદીના ભાવ ઘટતા 150 કરોડના મળ્યા એડવાન્સ ઓડર

Follow us on

સોના અને ચાંદીના ભાવ ઘટતા પુષ્ય નક્ષત્રમાં અમદાવાદ શહેરમાં 125 કરોડના સોના-ચાંદીના દાગીનાનું વેચાણ અથવા તો બુકીગ થયુ હોવાના અહેવાલ સામે આવ્યા છે. પુષ્યનક્ષત્રમાં સવાસો કરોડનો વેપાર થતા સોના ચાદીના વેપાર સાથે જોડાયેલા વેપારી વર્ગમાં ખુશી વ્યાપી છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થતા 150 કરોડના સોના ચાંદીના દાગીના ખરીદવા માટે અગાઉથી જ નોંધણી કરાવી દેવામાં આવી છે. સોનામા 1800 અને ચાંદીમાં 4000નો ઘટાડો થતા આ નોંધણી કરાવી દેવામાં આવી છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article