સોના અને ચાંદીના ભાવ ઘટતા પુષ્ય નક્ષત્રમાં અમદાવાદ શહેરમાં 125 કરોડના સોના-ચાંદીના દાગીનાનું વેચાણ અથવા તો બુકીગ થયુ હોવાના અહેવાલ સામે આવ્યા છે. પુષ્યનક્ષત્રમાં સવાસો કરોડનો વેપાર થતા સોના ચાદીના વેપાર સાથે જોડાયેલા વેપારી વર્ગમાં ખુશી વ્યાપી છે. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થતા 150 કરોડના સોના ચાંદીના દાગીના ખરીદવા માટે અગાઉથી જ નોંધણી કરાવી દેવામાં આવી છે. સોનામા 1800 અને ચાંદીમાં 4000નો ઘટાડો થતા આ નોંધણી કરાવી દેવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો