અમદાવાદમાં પરંપરાગત રથયાત્રા તો ના નિકળી, પણ બાળ રથયાત્રા કાઢનારની ધરપકડ કરાઈ

|

Jun 23, 2020 | 3:13 PM

અમદાવાદમાં છેલ્લા 142 વર્ષથી નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા તો ના નિકળી, પણ શાહપુરમાં બાળ રથયાત્રા યોજનારાની પોલીસે ધરપકડ કરી.  આ વર્ષે રથયાત્રા નિકળશે કે નહી નિકળેની અસંમજસની સ્થિતિ વચ્ચે શાહપુરમાં કેટલાક વ્યક્તિઓએ, બાળકોને સાથે રાખીને, ગઈકાલે બાળકોના રમકડાઓ વડે બાળ રથયાત્રાનું આયોજન કર્યું હતું. પોલીસ પરવાનગી વિના બાળ રથયાત્રા કેમ કાઢી ? જાહેરનામાનો ભંગ કર્યો […]

અમદાવાદમાં પરંપરાગત રથયાત્રા તો ના નિકળી, પણ બાળ રથયાત્રા કાઢનારની ધરપકડ કરાઈ
held for taking out 'mini rathyatra' in Shahpur

Follow us on

અમદાવાદમાં છેલ્લા 142 વર્ષથી નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા તો ના નિકળી, પણ શાહપુરમાં બાળ રથયાત્રા યોજનારાની પોલીસે ધરપકડ કરી.  આ વર્ષે રથયાત્રા નિકળશે કે નહી નિકળેની અસંમજસની સ્થિતિ વચ્ચે શાહપુરમાં કેટલાક વ્યક્તિઓએ, બાળકોને સાથે રાખીને, ગઈકાલે બાળકોના રમકડાઓ વડે બાળ રથયાત્રાનું આયોજન કર્યું હતું. પોલીસ પરવાનગી વિના બાળ રથયાત્રા કેમ કાઢી ? જાહેરનામાનો ભંગ કર્યો છે ? તેમ કહીને બાળ રથયાત્રા કાઢનારા ચાર વ્યક્તિઓની, શાહપુર પોલીસે ઘરપકડ કરી.

 

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

Published On - 1:40 pm, Tue, 23 June 20

Next Article