ફિલ્મ ‘આકાશવાણી’ના સ્ક્રિનિંગ દરમિયાન અભિનેત્રી Nushrratt Bharuccha કેમ રડી પડી, કર્યો ખુલાસો

ફિલ્મ અભિનેત્રી નુસરત ભરૂચાએ ખુલાસો કર્યો છે કે ફિલ્મ 'આકાશવાણી'ના સ્ક્રિનિંગ દરમિયાન એક છોકરાની અવિનિત ટિપ્પણીઓને કારણે તે રડતી હતી. હવે તેણે આ આખી ઘટના વિશે જણાવ્યું છે.

ફિલ્મ 'આકાશવાણી'ના સ્ક્રિનિંગ દરમિયાન અભિનેત્રી Nushrratt Bharuccha કેમ રડી પડી, કર્યો ખુલાસો
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jan 29, 2021 | 7:46 PM

ફિલ્મ અભિનેત્રી નુસરત ભરૂચાએ ખુલાસો કર્યો છે કે ફિલ્મ ‘આકાશવાણી’ના સ્ક્રિનિંગ દરમિયાન એક છોકરાની અવિનિત ટિપ્પણીઓને કારણે તે રડતી હતી. હવે તેણે આ આખી ઘટના વિશે જણાવ્યું છે. નૂસરત ભરૂચા બોલિવૂડની અભિનેત્રી છે અને તેમાં તેમણે ઘણી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. નુસરત ભરૂચાએ ફિલ્મ ‘જય સંતોષી માં’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે ‘પ્યાર કા પંચનામા’થી લોકપ્રિય થઈ હતી.આ ફિલ્મમાં કાર્તિક આર્યન, દેવેન્દુ શર્મા, સોનાલી સહગલ અને ઈશિતા રાજ શર્માએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
View this post on Instagram

A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha)

નુસરત ભરૂચા અને કાર્તિક આર્યને લુવ રંજનની ફિલ્મ ‘આકાશવાણી’માં પણ કામ કર્યું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી. આ ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન એક છોકરાએ ખરાબ ટિપ્પણી કરી હતી.આને કારણે નુસરત ભરૂચની આંખોમાં આંસુ આવ્યા હતા. તેમને એક મુલાકાતમાં આ વિશે જણાવ્યું હતું.

નુસરત ભરૂચાએ જણાવ્યું હતું કે તે ‘આકાશવાણી’ જોવા માટે તેના પરિવાર સાથે ફિલ્મના સ્ક્રીનિંગ માટે થિયેટરમાં ગઈ હતી. જોકે, જ્યારે તેમની પાછળ બેઠેલા છોકરાએ ફિલ્મ વિશે અભદ્ર ટિપ્પણી કરવાનું શરૂ કર્યું, ત્યારે તે રડવા લાગી. નુસરત ભરુચા તેમના નવા ગીત ‘સઈયાજી’ વિશે પ્રખ્યાત થઈ રહી છે. આ ગીત યો યો હની સિંહે ગાયું છે.

નુસરત ભરૂચાએ આ ગીત વિશે જણાવ્યું હતું કે, ‘સઈયાજી મારું તાજેતરનું ગીત છે. યો યો હની સિંહે ખૂબ જ સારુ ગાયું છે અને તેમણે મને ખૂબ સારા ગીતમાં રજૂ કરી છે. હું હની સિંહની ખૂબ જ મોટી ચાહક છું અને તેમણે મને ગાવાની તક પણ આપી છે. તે મારી સાથે ફ્રેમમાં પણ હતા. મારા માટે તેમની સાથે કામ કરવાનો આ એક મહાન અનુભવ રહ્યો છે.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">