રણબીર કપૂર-આલિયાની રણથંભોરમાં સગાઈ? મુંબઈ એરપોર્ટ પર બોલીવુડ હસ્તીઓનો જમાવડો

|

Dec 30, 2020 | 4:22 PM

બોલીવુડમાં આજકાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્યારે એવી જાણકારી મળી છે,કે કપૂર ફેમિલી જયપુર માટે રવાના થઈ છે. અને તેના થોડા કલાકો બાદ એયરપોર્ટ પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળ્યા. તે બાદ બ્રહ્માસ્ત્રના નિર્દેશક અયાન મુખર્જી પણ જોવા મળ્યા હતા. Web Stories View more પરશુરામના […]

રણબીર કપૂર-આલિયાની રણથંભોરમાં સગાઈ? મુંબઈ એરપોર્ટ પર બોલીવુડ હસ્તીઓનો જમાવડો

Follow us on

બોલીવુડમાં આજકાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ખૂબ ચર્ચા થઈ રહી છે. ત્યારે એવી જાણકારી મળી છે,કે કપૂર ફેમિલી જયપુર માટે રવાના થઈ છે. અને તેના થોડા કલાકો બાદ એયરપોર્ટ પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળ્યા. તે બાદ બ્રહ્માસ્ત્રના નિર્દેશક અયાન મુખર્જી પણ જોવા મળ્યા હતા.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

અનુમાન એવુ પણ છે, કે બ્રહ્માસ્ત્રનું શુટિંગ પીંક સીટીમાં ચાલી રહ્યુ છે, એટેલે જ આ દિગ્ગજો ત્યાં પહોંચી રહ્યા છે. ત્યારે મહેશ ભટ્ટ , રિદ્ધિમા કપૂર પણ રણથંભોરમાં છે.આ બધા બોલિવુડના દિગ્ગજો અમન હોટલમાં એક સાથે રહેવાના છે. અને નવા વર્ષનું સેલિબ્રેશન આ બધા સાથે કરવાના છે.

Published On - 12:20 pm, Wed, 30 December 20

Next Article