પુલવામા આતંકી હુમલાથી દુઃખી કંગનાએ રદ કરી SUCCESS PARTY, ‘હવે નિર્ણાયક પગલું ભરવું પડશે, નહિંતર આપણા મૌનને આપણી કાયરતા સમજી લેવાશે’

|

Feb 17, 2019 | 8:35 AM

પુલવામા આતંકી હુમલાને લઈને બૉલીવુડ અભિનેત્રી કંગના રણૌટ બહુ જ દુઃખી છે અને તેણે CRPF જવાનો પર થયેલા આ હુમલાની ઘોર નિંદા કરી છે. TV9 Gujarati   Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર […]

પુલવામા આતંકી હુમલાથી દુઃખી કંગનાએ રદ કરી SUCCESS PARTY, ‘હવે નિર્ણાયક પગલું ભરવું પડશે, નહિંતર આપણા મૌનને આપણી કાયરતા સમજી લેવાશે’

Follow us on

પુલવામા આતંકી હુમલાને લઈને બૉલીવુડ અભિનેત્રી કંગના રણૌટ બહુ જ દુઃખી છે અને તેણે CRPF જવાનો પર થયેલા આ હુમલાની ઘોર નિંદા કરી છે.

TV9 Gujarati

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તાજેતરમાં જ મણિકર્ણિકા ફિલ્મમાં ઝાંસીની રાણીનો રોલ કરનાર કંગનાએ પહેલા તો આ આતંકી હુમલા સામે પિંકવિલાને આપેલા ઇંટર્વ્યૂમાં ભારે આક્રોશ ઠાલવ્યો હતો. હવે કંગનાએ MANIKARNIKA ફિલ્મની સક્સેસ પાર્ટી રદ કરી દીધી છે.

કંગના 100 કરોડ ક્લબમાં મણિકર્ણિકા ફિલ્મ સામેલ થતાં આ સક્સેસ પાર્ટીનું આયોજન કર્યુ હતું, પરંતુ સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલાથી કંગનાએ સક્સેસ પાર્ટી કૅંસલ કરી દીધી છે.

આ પહેલા કંગનાએ પિંકવિલાને આપેલા એક ઇંટરવ્યૂમાં આકરા અને કડક શબ્દોમાં આતંકી હુમલાની ટીકા કરી હતી. કંગનાએ આ ઇંટર્વ્યૂમાં કહ્યુ હતું, ‘પાકિસ્તાને ન માત્ર આપણા દેશની સલામતી પર હુમલો કર્યો છે, બલ્કે આ હુમલા વડે તેણે આપણને ખુલ્લેઆમ પડકાર્યો છે, આપણા આત્મ-સન્માનને ઊંડો ઘા પહોંચાડ્યો છે અને આપણું અપમાન કર્યું છે. આવામાં હવે આપણે એક નિર્ણાયક પગલું ભરવું પડશે, નહિંતર આપણા મૌનને આપણી કાયરતા સમજી લેવામાં આવશે. આજે ભારત લોહીલુહાણ છે. એવામાં જે પણ અહિંસા અને શાંતિની વાત કરશે, તેને રોડ પર સરાજાહેર તમાચો મારવો જોઇએ. સૌના મોઢાને કાળું કરી દેવું જોઇએ, પછી તેમને ગધેડા પર બેસાડી સરાજાહેર સડક પર ફરાવવા જોઇએ અને તેમને તમાચાઓ વરસાવવા જોઇએ.’

[yop_poll id=1481]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:03 am, Sat, 16 February 19

Next Article