Sugandha Mishraએ કપિલ શર્મા શોના આ કોમેડિયન સાથે કરી લીધી સગાઇ, જાણો કોણ છે?

સુગંધાએ 'ધ કપિલ શર્મા શો'ના પ્રખ્યાત કોમેડિયન સાથે જ સગાઈ કરી લીધી છે. બંનેના ડેટિંગના સમાચાર ઘણા સમયથી ચર્ચાઈ રહ્યા હતા.

Sugandha Mishraએ કપિલ શર્મા શોના આ કોમેડિયન સાથે કરી લીધી સગાઇ, જાણો કોણ છે?
Sugandha Mishra (File Image)
Follow Us:
| Updated on: Apr 18, 2021 | 1:18 PM

‘ધ કપિલ શર્મા શો’માં કોમેડીથી બધાને હસાવનારા સુગંધા મિશ્રાના ચાહકો માટે ઘણા સારા સમાચાર આવી રહ્યા છે. કોમેડિયન સુગંધાએ પોતાનો જીવનસાથી પસંદ કર્યો છે. સુગંધા મિશ્રાની સગાઈ થઈ ગઈ. તેણે ચાહકો સાથે સોશિયલ મીડિયા પર મંગેતર સાથેની તેની તસવીર પોસ્ટ કરીને તેની સગાઈ વિશે માહિતી આપી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સુગંધાએ ‘ધ કપિલ શર્મા શો’ના પ્રખ્યાત કોમેડિયન સાથે જ સગાઈ કરી છે. ચાલો અમે તમને જણાવીએ કે સુગંધાએ કોની સાથે સગાઈ કરી છે.

સુગંધા મિશ્રાએ સંજય દત્ત અને ઘણા અભિનેતાની મિમિક્રી કરતા સંકેત ભોંસલે સાથે સગાઈ કરી છે. આ બંનેની ડેટિંગના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી સગાઇના સંબંધમાં બંધાયા છે. સુગંધા અને સંકેતે તેમના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના રોમેન્ટિક ફોટા પોસ્ટ કર્યા છે. આ તસવીરોમાં આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે.

ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત

સુગંધાએ આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને લખ્યું, ‘Forever…’. આ સાથે તેણે રિંગ અને હાર્ટનું ઇમોજી પણ શેર કર્યું છે. બીજી તરફ, સંકેતે સુગંધા સાથે તેનો એક સુંદર ફોટો પણ શેર કર્યો છે. આ ફોટામાં બંને એકદમ નજીક છે. તેને શેર કરતાં સંકેત લખે છે, ‘મેં મારી સનસાઈનને શોધી લીધી.’ ફોટામાં, તમે જોઈ શકો છો કે આ ક્ષણની ખુશી બંને ચહેરા પર સ્પષ્ટપણે દેખાય છે.

View this post on Instagram

A post shared by (@sugandhamishra23)

તમને જણાવી દઈએ કે સુગંધા અને સંકેતનાં અફેરનાં સમાચાર ઘણાં વર્ષોથી ચર્ચામાં છે. પરંતુ દરેક વખતે સંકેતે આ સમાચારોને માત્ર અફવા ગણાવી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ ફક્ત અફવા છે. આ સમાચારમાં કોઈ સત્ય નથી. સંકેતે એક વાતચીતમાં જણાવ્યું હતું કે તે અને સુગંધા ઘણા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. ટે બંને એકબીજાના ખૂબ સારા મિત્રો છે. બંનેએ સાથે મળીને ઘણું કામ કર્યું છે. સુગંધા સાથે ઘણી સારી બોન્ડિંગ છે. તે જ સમયે, આ બંનેની સગાઈથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે માત્ર એક અફવા જ નહોતી. બંનેએ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.

View this post on Instagram

A post shared by . (@drrrsanket)

આ પણ વાંચો: હવાથી ફેલાતા કોરોનાથી ડરશો નહીં, નિષ્ણાંત ડોક્ટરએ જણાવ્યું કે કેવી રીતે બચી શકાય

આ પણ વાંચો: કોરોનાને નિયંત્રિત કરવા માટે ફરીથી થશે લોકડાઉન? જાણો શું આપ્યો અમિત શાહે જવાબ

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">