સુશાંત સિંહના આત્મહત્યા કેસને લઈને મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આપ્યું મોટું નિવેદન, જુઓ VIDEO

|

Sep 28, 2020 | 3:00 PM

અભિનેતા સુશાંત સિંહે મુંબઈના બાંદ્રા સ્થિત પોતના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂતે પોતાની જિંદગી ટૂંકાવી લીધી. સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનમાં હતા અને ઈલાજ કરાવી રહ્યાં હતા. આ ઘટનાને લઈને સુશાંત સિંહની આત્મહત્યા પર સવાલ ઉઠી રહ્યાં છે ત્યારે મહારાષ્ટ્ર્ના ગૃહમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

સુશાંત સિંહના આત્મહત્યા કેસને લઈને મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આપ્યું મોટું નિવેદન, જુઓ VIDEO

Follow us on

અભિનેતા સુશાંત સિંહે મુંબઈના બાંદ્રા સ્થિત પોતના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. 34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂતે પોતાની જિંદગી ટૂંકાવી લીધી. સુશાંત સિંહ રાજપૂત ડિપ્રેશનમાં હતા અને ઈલાજ કરાવી રહ્યાં હતા. આ ઘટનાને લઈને સુશાંત સિંહની આત્મહત્યા પર સવાલ ઉઠી રહ્યાં છે ત્યારે મહારાષ્ટ્ર્ના ગૃહમંત્રીએ મોટું નિવેદન આપ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

સુશાંત સિંહની આત્મહત્યા મુદે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે મોટું નિવેદન આપ્યું છે. દેશમુખે કહ્યું કે સુશાંત સિંહની પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એ વાત સામે આવી છે કે તે સુશાંત સિંહે આત્મહત્યા કરી છે. મીડિયા દ્વારા એ વાત પણ સામે આવી રહી છે કે બિઝનેસ રાઈવલરીના લીધે તેઓએ આત્મહત્યા કરી છે. આ બાબતની પણ તપાસ પોલીસ વિભાગ કરશે. આમ સુશાંત સિંહે આત્મહત્યા શું બોલીવુડમાં આંતરિક દુશ્મનીના લીધે કરી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો :

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 6:04 pm, Mon, 15 June 20

Next Article