Gujarati NewsEntertainmentBollywoodBollywood aamir khan spoke about why he use to take tiffin with him while going to the house of salman khan and shahrukh khan
સલમાન ખાન અને શાહરૂખ ખાનની પાર્ટીમાં કેમ ટિફીન સાથે લઈને જાય છે આમિર ખાન ?
આમિર ખાન તેમના સ્વાસ્થયને લઈને કેટલી સાવચેતી રાખે છે. તેનુ અનુમાન તમે આ વાતથી લગાવી શકો છો. તે કોઈ પણ પાર્ટીમાં જાય છે તો તેમનુ ખાવાનું સાથે લઈને જ જાય છે. જ્યારે સલમાન ખાન અને શાહરૂખ ખાનના ઘરે પાર્ટી હોય છે ત્યારે પણ ત્યા આમિર ખાન તેમનું ટિફીન લઈને જાય છે અને આ વાત જાતે […]
આમિર ખાન તેમના સ્વાસ્થયને લઈને કેટલી સાવચેતી રાખે છે. તેનુ અનુમાન તમે આ વાતથી લગાવી શકો છો. તે કોઈ પણ પાર્ટીમાં જાય છે તો તેમનુ ખાવાનું સાથે લઈને જ જાય છે.
જ્યારે સલમાન ખાન અને શાહરૂખ ખાનના ઘરે પાર્ટી હોય છે ત્યારે પણ ત્યા આમિર ખાન તેમનું ટિફીન લઈને જાય છે અને આ વાત જાતે આમિર ખાને કહી છે. આમિરે તાજેત્તરમાં જ મુંબઈમાં તેમના ડાયટિશિયન નિખિલ ધૂરંધરની પુસ્તકના લોન્ચિંગ દરમિયાન જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે તે તેમના મિત્રોના ઘરે પાર્ટીમાં જાય છે તો શું કરે છે. ત્યારે આમિરે કહ્યું કે તે હંમેશા તેમનુ ટિફીન સાથે લઈને જાય છે.
આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
આમિર ખાને કહ્યું કે તે મજાક નથી કરી રહ્યા તેમને કહ્યું કે તમે શાહરૂખને મળો તો પુછજો તે તમને સારી વાત કરશે. તેમના ઘરે જ્યારે હુ ગયો હતો તો થોડા લોકો આવેલા હતા. એપ્પલના લોકો અને અમેરિકાથી થોડા લોકો આવ્યા હતા ત્યારે શાહરૂખે પાર્ટી રાખી હતી. ત્યારે પણ આમિર ઘરેથી જ ટિફીન લઈને આવ્યા હતા. આમિરે કહ્યું કે આના લીધે કોઈ જાતની શરમ ના રાખવી જોઈએ. જો તમે વજન ઓછુ કરવા માગો છો તો તમારૂ ટિફીન જોડે લઈને જ જવુ જોઈએ.