AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Career Tips : CAT 2023નું નોટિફિકેશન જાહેર, આ ટિપ્સ સાથે કરો તૈયારી, એક્ઝામમાં આવશે સારા માર્ક્સ

CAT 2023 પરીક્ષાનું શેડ્યૂલ બહાર પાડવામાં આવ્યું છે. અરજી પ્રક્રિયા 2 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર 2023 સુધી ચાલશે. ઉમેદવારો અહીં દર્શાવેલ ટીપ્સ અપનાવીને સારી તૈયારી કરી શકે છે.

Career Tips : CAT 2023નું નોટિફિકેશન જાહેર, આ ટિપ્સ સાથે કરો તૈયારી, એક્ઝામમાં આવશે સારા માર્ક્સ
CAT 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 3:46 PM
Share

Career Tips : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, લખનૌએ આજે, 30 જુલાઇ, 2023 કોમન એડમિશન ટેસ્ટ (CAT) 2023 ની નોટિફિકેશન બહાર પાડી છે. પરીક્ષાનું શેડ્યૂલ ઓફિશિયલ વેબસાઇટ iimcat.ac.in પર જાહેર કરવામાં આવ્યું છે. ઓફિશિયલી સૂચના મુજબ, CAT 2023 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા 2 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે શરૂ થશે અને રજીસ્ટ્રેશન 13 સપ્ટેમ્બર 2023 સુધી થઈ શકશે.

આ પણ વાંચો :  Career Tips : જો તમે રેલવેની જોબની તૈયારી કરી રહ્યા છો, તો આજે જ ફોલો કરો આ 5 ટિપ્સ

એડમિટ કાર્ડ 25 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે જાહેર કરવામાં આવશે. પરીક્ષા 26 નવેમ્બરે ત્રણ શિફ્ટમાં લેવામાં આવશે. પરીક્ષાનો સમયગાળો 120 મિનિટનો રહેશે. CAT 2023 લગભગ 155 શહેરોમાં નિયુક્ત પરીક્ષણ કેન્દ્રો પર હાથ ધરવામાં આવશે. ઉમેદવારો અહીં દર્શાવેલ ટીપ્સને અનુસરીને અત્યારથી તૈયારી શરૂ કરી શકે છે, જેથી તેઓ પરીક્ષામાં વધુ સારો સ્કોર કરી શકે.

CAT પરીક્ષા 2023 ની તૈયારી માટેની ટિપ્સ

  • તૈયારી માટે સમય ફાળવો
  • કયા વિષયનો અભ્યાસ કેટલો સમય કરવો? તેને સેટ કરો
  • દરેક વિષય વાંચતી વખતે નોટ્સ જરૂર બનાવો
  • મૉક ટેસ્ટ આપો અને તમે જ્યાં નબળા છો તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો
  • પ્રેક્ટિસ કરો અને પાછલા વર્ષના પેપર સોલ્વ કરો

અરજી ફી

SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારો માટે નોંધણી ફી રૂપિયા 1,200 છે, જ્યારે અન્ય તમામ કેટેગરીઓ માટે તે રૂપિયા 2,400 છે. CAT પરીક્ષા 2023 ના પરિણામો જાન્યુઆરી 2024 ના બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે.

ગયા વર્ષે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM), બેંગ્લોરે પ્રવેશ પરીક્ષા યોજી હતી. CAT 2022 માટે નોંધણી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં શરૂ થઈ હતી અને ઉમેદવારોને અરજી ફોર્મ ભરવા માટે 14 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જો કે સમયમર્યાદા 21 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">