ધનતેરસમાં ગાયની પૂજાનું વિશેષ મહત્વ, સુરતમાં ધનુપૂજાથી કરાઇ ઉજવણી

|

Nov 13, 2020 | 9:38 PM

સુરતમાં ધનતેરસના દિવસે ધનું એટલે ગાયની પૂજા કરાઇ. શાસ્ત્રોક્ત પ્રમાણે ધનતેરસના દિવસે ગાયની પૂજા એજ ધનતેરસ કહેવાય છે. દર વર્ષે ધનતેરસના દિવસે ભાજપના નેતા નીતિન ભજિયાવાળા ગાયની પૂજા કરે છે. ગૌપૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન ધાન્ય વધે છે તેવી લોકવાયકા છે. આજે સુરતના દરેક ગૌશાળામાં ગાયની પૂજા થાય છે.   Web Stories View more […]

ધનતેરસમાં ગાયની પૂજાનું વિશેષ મહત્વ, સુરતમાં ધનુપૂજાથી કરાઇ ઉજવણી

Follow us on

સુરતમાં ધનતેરસના દિવસે ધનું એટલે ગાયની પૂજા કરાઇ. શાસ્ત્રોક્ત પ્રમાણે ધનતેરસના દિવસે ગાયની પૂજા એજ ધનતેરસ કહેવાય છે. દર વર્ષે ધનતેરસના દિવસે ભાજપના નેતા નીતિન ભજિયાવાળા ગાયની પૂજા કરે છે. ગૌપૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન ધાન્ય વધે છે તેવી લોકવાયકા છે. આજે સુરતના દરેક ગૌશાળામાં ગાયની પૂજા થાય છે.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article