Gujarati NewsDiwaliMumbai corona sankraman ne pagle mahtavano nirnay december sudhi shala nahi khule
મુંબઇમાં કોરોના સંક્રમણને પગલે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, 31 ડિસેમ્બર સુધી નહીં ખુલે શાળા-કોલેજો
મુંબઇમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મુંબઇમાં આ વર્ષે શાળાઓ નહીં ખુલે. 31 ડિસેમ્બર સુધી નહીં ખુલે શાળા અને જુનિયર કોલેજો. મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં 23 નવેમ્બર બાદ શાળાઓ ખુલવાની સંભાવના છે. દેશભરમાં દિવાળી બાદ કોરોના સંક્રમણમાં વધારો થયો છે. જેથી હાલના સંજોગોમાં શાળા ખોલવાનો નિર્ણય જોખમી હોવાનું લાગી રહ્યું છે. […]
Follow us on
મુંબઇમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મુંબઇમાં આ વર્ષે શાળાઓ નહીં ખુલે. 31 ડિસેમ્બર સુધી નહીં ખુલે શાળા અને જુનિયર કોલેજો. મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં 23 નવેમ્બર બાદ શાળાઓ ખુલવાની સંભાવના છે. દેશભરમાં દિવાળી બાદ કોરોના સંક્રમણમાં વધારો થયો છે. જેથી હાલના સંજોગોમાં શાળા ખોલવાનો નિર્ણય જોખમી હોવાનું લાગી રહ્યું છે.