મુંબઇમાં કોરોના સંક્રમણને પગલે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, 31 ડિસેમ્બર સુધી નહીં ખુલે શાળા-કોલેજો

|

Nov 20, 2020 | 2:17 PM

મુંબઇમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મુંબઇમાં આ વર્ષે શાળાઓ નહીં ખુલે. 31 ડિસેમ્બર સુધી નહીં ખુલે શાળા અને જુનિયર કોલેજો. મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં 23 નવેમ્બર બાદ શાળાઓ ખુલવાની સંભાવના છે. દેશભરમાં દિવાળી બાદ કોરોના સંક્રમણમાં વધારો થયો છે. જેથી હાલના સંજોગોમાં શાળા ખોલવાનો નિર્ણય જોખમી હોવાનું લાગી રહ્યું છે. […]

મુંબઇમાં કોરોના સંક્રમણને પગલે લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, 31 ડિસેમ્બર સુધી નહીં ખુલે શાળા-કોલેજો

Follow us on

મુંબઇમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મુંબઇમાં આ વર્ષે શાળાઓ નહીં ખુલે. 31 ડિસેમ્બર સુધી નહીં ખુલે શાળા અને જુનિયર કોલેજો. મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં 23 નવેમ્બર બાદ શાળાઓ ખુલવાની સંભાવના છે. દેશભરમાં દિવાળી બાદ કોરોના સંક્રમણમાં વધારો થયો છે. જેથી હાલના સંજોગોમાં શાળા ખોલવાનો નિર્ણય જોખમી હોવાનું લાગી રહ્યું છે.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article