ભગવાનને પણ નડ્યો કોરોના, સ્વામિનારાયણ મંદિરમાં 70 જ વાનગીઓનો કરાયો અન્નકુટ

|

Nov 15, 2020 | 7:22 PM

દિવાળી પર્વ નિમિત્તે, અમદાવાદના શાહીબાગમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં, ભગવાન સ્વામિનારાયણને અન્નકુટ ધરાવાયો હતો. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે મંદિરમાં ભક્તો, સંત્સગીઓ અને દર્શનાર્થીઓ માટે કોવીડ 19ના દિશા નિર્દેશના પાલન સાથે દર્શન કરવા દેવાયા હતા. જો કે દર વર્ષે દિવાળીમાં અનેક વાનગીઓને અન્નકુટ ધરાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને, ભગવાન […]

ભગવાનને પણ નડ્યો કોરોના, સ્વામિનારાયણ મંદિરમાં 70 જ વાનગીઓનો કરાયો અન્નકુટ

Follow us on

દિવાળી પર્વ નિમિત્તે, અમદાવાદના શાહીબાગમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં, ભગવાન સ્વામિનારાયણને અન્નકુટ ધરાવાયો હતો. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે મંદિરમાં ભક્તો, સંત્સગીઓ અને દર્શનાર્થીઓ માટે કોવીડ 19ના દિશા નિર્દેશના પાલન સાથે દર્શન કરવા દેવાયા હતા. જો કે દર વર્ષે દિવાળીમાં અનેક વાનગીઓને અન્નકુટ ધરાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને, ભગવાન સ્વામિનારાયણને 70 જ વાનગીઓનો અન્નકુટ ધરાવાયો હતો. દિવાળી નિમિત્તે દેશ વિદેશના BAPS સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજી સમક્ષ ગોવર્ધન પૂજા સહીતની વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:10 am, Sun, 15 November 20

Next Article