Gujarati NewsDiwaliGod also gave annakut of only 70 dishes at nadyo korona swaminarayan temple
ભગવાનને પણ નડ્યો કોરોના, સ્વામિનારાયણ મંદિરમાં 70 જ વાનગીઓનો કરાયો અન્નકુટ
દિવાળી પર્વ નિમિત્તે, અમદાવાદના શાહીબાગમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં, ભગવાન સ્વામિનારાયણને અન્નકુટ ધરાવાયો હતો. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે મંદિરમાં ભક્તો, સંત્સગીઓ અને દર્શનાર્થીઓ માટે કોવીડ 19ના દિશા નિર્દેશના પાલન સાથે દર્શન કરવા દેવાયા હતા. જો કે દર વર્ષે દિવાળીમાં અનેક વાનગીઓને અન્નકુટ ધરાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને, ભગવાન […]
Follow us on
દિવાળી પર્વ નિમિત્તે, અમદાવાદના શાહીબાગમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં, ભગવાન સ્વામિનારાયણને અન્નકુટ ધરાવાયો હતો. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે મંદિરમાં ભક્તો, સંત્સગીઓ અને દર્શનાર્થીઓ માટે કોવીડ 19ના દિશા નિર્દેશના પાલન સાથે દર્શન કરવા દેવાયા હતા. જો કે દર વર્ષે દિવાળીમાં અનેક વાનગીઓને અન્નકુટ ધરાવવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને, ભગવાન સ્વામિનારાયણને 70 જ વાનગીઓનો અન્નકુટ ધરાવાયો હતો. દિવાળી નિમિત્તે દેશ વિદેશના BAPS સ્વામિનારાયણ મંદિરમાં ઠાકોરજી સમક્ષ ગોવર્ધન પૂજા સહીતની વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી.