ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર રહેશે બંધ, અમદાવાદમાં કર્ફયુને પગલે લેવાયો નિર્ણય

|

Nov 20, 2020 | 12:40 PM

ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદના કર્ફયુને કારણે અક્ષરધામ મંદિર બંધ રહેશે. 20થી 23 નવેમ્બર સુધી મંદિર બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ રાજયમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે રાજયમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે અમદાવાદ શહેર બે દિવસ બંધ રહેશે.   Web Stories […]

ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર રહેશે બંધ, અમદાવાદમાં કર્ફયુને પગલે લેવાયો નિર્ણય

Follow us on

ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અમદાવાદના કર્ફયુને કારણે અક્ષરધામ મંદિર બંધ રહેશે. 20થી 23 નવેમ્બર સુધી મંદિર બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય લેવાયો છે. દિવાળી બાદ રાજયમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે રાજયમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે અમદાવાદ શહેર બે દિવસ બંધ રહેશે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article