અયોધ્યા દીપોત્સવ: રામલીલાની શોભાયાત્રા નીકળશે, અયોધ્યા 5.51 લાખ દીવડાથી ચમકી ઉઠશે, જુઓ VIDEO

|

Oct 26, 2019 | 4:36 AM

   દિવાળીમાં રામ નગરી અયોધ્યામાં આ વર્ષે અનેક તૈયારીઓ કરવામાં આવી છે. અયોધ્યામાં 12 ઘાટ પર 5 લાખ 51 હજાર દિવડા પ્રગટાવવામાં આવશે. ત્યારે રાત્રીના 10થી 2 વાગ્યા સુધીમાં રામલીલાના ચરિત્ર સાથે જોડાયેલી શોભાયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા સાકેત મહાવિદ્યાલયથી રામકથા પાર્ક સુધીની રહેશે. Web Stories View more જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું […]

અયોધ્યા દીપોત્સવ: રામલીલાની શોભાયાત્રા નીકળશે, અયોધ્યા  5.51 લાખ દીવડાથી ચમકી ઉઠશે, જુઓ VIDEO

Follow us on

 

દિવાળીમાં રામ નગરી અયોધ્યામાં આ વર્ષે અનેક તૈયારીઓ કરવામાં આવી છે. અયોધ્યામાં 12 ઘાટ પર 5 લાખ 51 હજાર દિવડા પ્રગટાવવામાં આવશે. ત્યારે રાત્રીના 10થી 2 વાગ્યા સુધીમાં રામલીલાના ચરિત્ર સાથે જોડાયેલી શોભાયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા સાકેત મહાવિદ્યાલયથી રામકથા પાર્ક સુધીની રહેશે.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ યાત્રામાં અનેક દેશના કલાકારો ભાગ લેશે. બીજી તરફ ઉત્તર પ્રદેશની યોગી સરકાર પણ દિવાળીની તૈયારીઓમાં લાગી ગઈ છે. શનિવારે તમામ 12 ઘાટ પર 5 લાખ 51 હજાર દિવડા પ્રગડાવવાની સાથે 226 કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, સાંસદ વીના ભટનાગર અને તમામ પ્રધાનો હાજર રહેશે. મહત્વનું છે કે રાજ્ય સરકારે આ તહેવારને રાજ્યનો મેળો જાહેર કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article