કોરોનાને કારણે દિવાળી વેકેશનમાં ગુજ્જુ પ્રવાસીઓનો અભિગમ બદલાયો, કરોડોના બુકિંગ કરાવ્યા કેન્સલ

|

Nov 11, 2020 | 5:50 PM

દિવાળી અને નવા વર્ષના તહેવારોની રજા, વેકેશનમાં લોકો હરવા-ફરવા જવા માટેનું પ્લાનિંગ ગોઠવતા હોય છે. આ માટે પ્રવાસીઓ અગાઉથી પ્લાનિંગ કરીને બુકિંગ કરે છે. પરંતુ કોરોના કાળમાં ચાલુ વર્ષે સિમલા-મનાલી, ગોવા, કેરળ જવાનું પ્રવાસીઓએ માંડી વાળ્યું છે. દુબઈ ખુલ્યું હોવા છતાં લોકો કોરોના કાળમાં વિદેશ જતા ડરી હ્યાં છે. ગુજરાત બહાર જવાને બદલે સાસણ, જૂનાગઢ […]

કોરોનાને કારણે દિવાળી વેકેશનમાં ગુજ્જુ પ્રવાસીઓનો અભિગમ બદલાયો, કરોડોના બુકિંગ કરાવ્યા કેન્સલ

Follow us on

દિવાળી અને નવા વર્ષના તહેવારોની રજા, વેકેશનમાં લોકો હરવા-ફરવા જવા માટેનું પ્લાનિંગ ગોઠવતા હોય છે. આ માટે પ્રવાસીઓ અગાઉથી પ્લાનિંગ કરીને બુકિંગ કરે છે. પરંતુ કોરોના કાળમાં ચાલુ વર્ષે સિમલા-મનાલી, ગોવા, કેરળ જવાનું પ્રવાસીઓએ માંડી વાળ્યું છે. દુબઈ ખુલ્યું હોવા છતાં લોકો કોરોના કાળમાં વિદેશ જતા ડરી હ્યાં છે. ગુજરાત બહાર જવાને બદલે સાસણ, જૂનાગઢ રોપ-વે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા માટે પ્રવાસીઓ બુકિંગ કરાવી રહ્યાં છે. ગુજરાતી પરિવારોને ટ્રેન અને બસમાં કોરોના સંક્રમણનો ડર સતાવે છે. એટલે જ ખાનગી કારમાં નજીકના સ્થળોએ જવાના પ્રવાસ ગોઠવાયા છે. ટૂર ઓપરેટરોને દિવાળી સુધરવાની આશા હતી. પરંતુ પર્યટકોના આયોજન બદલાતા અમદાવાદ, રાજકોટના ટૂર ઓપરેટરને 500 કરોડનું નુકસાન વેઠવું પડશે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 5:43 pm, Wed, 11 November 20

Next Article