ભૂજ સ્વામિનારાયણ મંદિર 11000 દિવડાના પ્રકાશથી ઝળહળ્યુ
ભૂજના પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સમગ્ર મંદિર પરિસરને દિવડાઓથી પ્રકાશમય કર્યુ હતું. સ્વામિનારાયણ મંદિરના સંત્સગી ભાઈ બહેનો અને સાધુ સંતોએ, સમગ્ર મંદિરમાં 11 હજાર જેટલા દિવડાઓ પ્રગટાવીને પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરી હતી. કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી. Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો […]
Follow us on
ભૂજના પ્રખ્યાત સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. સમગ્ર મંદિર પરિસરને દિવડાઓથી પ્રકાશમય કર્યુ હતું. સ્વામિનારાયણ મંદિરના સંત્સગી ભાઈ બહેનો અને સાધુ સંતોએ, સમગ્ર મંદિરમાં 11 હજાર જેટલા દિવડાઓ પ્રગટાવીને પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી કરી હતી. કોરોનાની મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી.