ભાવનગરના સિહોરમાં ભાજપે સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું હતું.જોકે, ભાજપ આયોજીત આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા નજરે પડયા હતા. અહીં, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડયા હતા. ભારતીબેન શિયાળ, આત્મરામ પરમાર અને ગોરધન ઝડફિયાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો […]
Follow us on
ભાવનગરના સિહોરમાં ભાજપે સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું હતું.જોકે, ભાજપ આયોજીત આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા નજરે પડયા હતા. અહીં, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડયા હતા. ભારતીબેન શિયાળ, આત્મરામ પરમાર અને ગોરધન ઝડફિયાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.