ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ભાવનગરના સિહોરમાં યોજાયો હતો કાર્યક્રમ

|

Nov 18, 2020 | 11:20 PM

ભાવનગરના સિહોરમાં ભાજપે સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું હતું.જોકે, ભાજપ આયોજીત આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા નજરે પડયા હતા. અહીં, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડયા હતા. ભારતીબેન શિયાળ, આત્મરામ પરમાર અને ગોરધન ઝડફિયાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો […]

ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ભાવનગરના સિહોરમાં યોજાયો હતો કાર્યક્રમ

Follow us on

ભાવનગરના સિહોરમાં ભાજપે સ્નેહ મિલન સમારોહનું આયોજન કર્યું હતું.જોકે, ભાજપ આયોજીત આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા નજરે પડયા હતા. અહીં, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડયા હતા. ભારતીબેન શિયાળ, આત્મરામ પરમાર અને ગોરધન ઝડફિયાનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

 

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article