VADODARA : સોની પરિવારનો સામુહિક આપઘાત, 3ના મોત, 3 સારવાર હેઠળ

|

Mar 03, 2021 | 6:34 PM

VADODARA : શહેરના સમા વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં સોની પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. પરિવારના 6 સભ્યોએ ઠંડા પીણામાં ઝેર ભેળવીને પી લીધું છે.

VADODARA : સોની પરિવારનો સામુહિક આપઘાત, 3ના મોત, 3 સારવાર હેઠળ

Follow us on

VADODARA : શહેરના સમા વિસ્તારમાં આવેલી સરસ્વતી સોસાયટીમાં સોની પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. પરિવારના 6 સભ્યોએ ઠંડા પીણામાં ઝેર ભેળવીને પી લીધું છે. આ ઘટનામાં 3 સદસ્યોના મોત થયા છે. જયારે 3 સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જોકે, આપઘાત કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ, પ્રાપ્ત વિગતો અનુસાર પરિવાર આર્થિક સંકળામણમાં હતો. મૃતકમાં એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. હાલ આ ઘટનાને મામલે પોલીસે છાનબીન આરંભી છે.

 

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

Next Article